વિચારો, શબ્દો અને પરિવર્તન…

મનરંગી

વિચારો…!!!

આપણી જિંદગી નો એક સર્વ સામાન્ય ભાગ કે જેના વિના આપણે જિંદગી ની કલ્પના પણ ન કરી શકીએ.

આ કલ્પના પણ એ એક વિચાર જ છે ને…

વિચારો આપણા જન્મ જાતથી જ સાથે હોય છે અને જ્યાં સુધી આપણે હયાત રહેવાના ત્યાં સુધી તે આપણો સાથ છોડવાનો નથી. આથી  વિચારો આપણા ખાસ મિત્રો કે અંગતો કે તેનાથી પણ વધુ હોય છે.

વિચારો આપણા મગજ માં ચાલ્યા જ કરે છે, પછી ભલે એ કોઈ પણ અવસ્થામા હોય સિવાય કે ધ્યાન (એવુ સાંભળેલુ).

આપણા વિચારો પરથી જ આપણું વ્યક્તિવ અંકાય છે. 

આથી જેવા વિચારો આપણે કરીશું કે મેળવીશું તેવા જ આપણે થઈશું. 

આમ તો વિચારો ઘણાં પ્રકાર ના હોય છે. પણ સામાન્ય રીતે હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો ..પણ હમણાં તો મારે હકારાત્મક વિચારો વિષે જ વિચારવું છે કેમકે, જેવા આપણા વિચારો તેવા જ તો આપણે થઈશું ને..!

 હકારાત્મક વિચારો મા એક એવી આવડત,કૌશલ્ય કે શક્તિ હોય છે કે તે નકારાત્મક…

View original post 262 more words